
આ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા !
પરમ પૂજ્ય દાદા ભગવાનવીતરાગોએ જગત નિર્દોષ જોયું. તે વળી દોષ કાઢનારા આપણે કોણ ડાહ્યા પાછા ?! ભગવાન કરતાં ય ડાહ્યા ?!!
પરમ પૂજ્ય દાદા ભગવાન‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ ફ્રેકચર કરી આપે ને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે, એટલે ‘તમે’ તમારા સ્વભાવમાં પેસી જાવ. ‘રોંગ બિલીફ’ જાય, અહંકાર ફ્રેકચર થાય એટલે ‘તમે’ ‘ભગવાન’ થઈ જાવ!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
