
દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત).
પરમ પૂજ્ય દાદા ભગવાનઉપાદાન ને નિમિત્ત બે ભેગા થશે ત્યારે છૂટશો અને બંધાયા ત્યારેય નિમિત્તથી!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ’ કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તેય ‘એક્સેપ્ટ’ કરે, દાનેશ્વરી દાન આપે તેય ‘એક્સેપ્ટ’ કરે, બધું ‘એક્સેપ્ટ’ કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મ શક્તિ છે અને એ જ આત્મા છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનજગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
